SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સમવાયાંગ આ ચારને વાચના આપવી :~ ૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિષદ્ધ ન હોય; ૩. કાપ .જેના કાબૂમાં હોય; ૪, અમાયી. [-સ્થા॰ ૩૨૬] આ ત્રણને વાચના આપવી નહિ.૧:— ૧. અવિનીત; વિકૃતિમાં પ્રતિબદ્ધ; ૩. ક્રોધ જેના કાબૂમાં ન હોય. ૭૮૪ - પ આ ત્રણને વાચના આપવી : :-- ૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિબદ્ધ ન હોય; ૩. ક્રોધ જેના કાબૂમાં હોય. પાંચ કારણે સૂત્રવાચના આપેઃ—— ૧. સંગ્રહાથે; ૨. ઉપગ્રહાથે; ૩. નિજ રાથે ૪. મને સૂત્ર સ્પષ્ટ થશે એમ માની; પુ. ભવિષ્યમાં સૂત્રના વિચ્છેદ ન થાય તે માટે. પાંચ કારણે સૂત્ર શીખે ઃ— - ૧. જ્ઞાનાથે; ૨. દર્શનાર્થે ૩. ચારિત્રાર્થ; ૪. મિથ્યાભિનિવેશ છેડવા માટે; ૫. યથાસ્થિત પદાર્થ જ્ઞાનાથે. [-સ્થા॰ ૪૬૮ ] ૧૭, આશાતના આશાતના ૩૩ છે: ૧. શિષ્ય રત્નાધિકની પાસે થઈ જાય તે (એવી રીતે કે તેનું કપડું અડી જાય તેવી રીતે ઘસીને ચાલે); ૨. શિષ્ય રત્નાધિકની સામે થઈ જાય તે; ૩. શિષ્ય રત્નાધિકની બાજુએ થઈ જાય તા; ૧. આજ સૂત્ર બૃહત્કર્ષમાં છે. ઉ૦૪, સૂ૦ ૧૦, ૧૧, Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy