SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. આસવ ગૌરવ ત્રણ છે – ૧. દ્ધિ ગૌરવ; ૨. રસ ગૌરવ, ૩. સાતા ગૌરવ. [ –સ્થા ૨૧૫, –સમય ૩] હું માયા ચાર પ્રકારની છે – ૧. વાંસના મૂલ જેવી વક; ૨. મેંઢાનાં શિંગડાં જેવી વક; ૩. ગેમૂત્રિકા જેવી વક; ૪. અવલેખનિકા – વાંસની ઉપલી છાલ જેવી વક્ર. પ્રથમાદિ માયા જે મૃત્યુ વખતે હોય, તે ક્રમશ: નારક, તિયચ, મનુષ્ય અને દેવમાં જાય. હું લોભ ચાર પ્રકાર છે: ૧. કિરમજીથી રંગાયેલા વસ્ત્ર જે; ૨. કમકાદવથી રંગાયેલા વસ્ત્ર જે; ૩. ખંજન – મશથી રંગાયેલા વસ્ત્ર જે; ૪. હળદરથી રંગાયેલા વસ્ત્ર જે. પ્રથમાદિ લોભ જે મૃત્યુ વખતે હોય, તો જીવ કમશઃ નારક, તિયચ, મનુષ્ય અને દેવગતિમાં જાય. [-સ્થા. ર૯૩] કોત્પત્તિનાં દશ કારણ છે: ૧. મનમાં એ ભાવ આવે કે આ તો મારા મનેશ શબ્દ, ગબ્ધ આદિ લઈ ગયે; ૨.–આ તો અમને શબ્દાદિ સામે લાવ્યો; ૩. મનેઝ શબ્દાદિ આ લઈ જાય છે; ૪. અમનેશ શબ્દાદિ સામે લાવે છે; ૫. મનેઝ શબ્દાદિ લઈ જશે; ૬. અમનેજ્ઞ શબ્દાદિ સામે લાવશે; ૭. મને જ્ઞ શબ્દાદિને લઈ ગયે, લઈ જાય છે, અને લઈ જશે, ૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy