SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ચકવતીએ ૭૪૯ હરિષેણ ચકવર્તીએ ૯૭૦૦ વર્ષમાં કાંઈક ન્યૂન વર્ષ ગૃહસ્થપણે રહી દીક્ષા લીધી. [– સમ૦ ૯૭]. બ્રહ્મદત્ત ચકવર્તી ૭ ધનુષ ઊંચો હતો. તેણે ૭૦૦વર્ષ પરમાયુ ભગવ્યું અને મરીને સાતમી અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયે. [-સ્થા. પ૫૩] જબૂદ્વીપના ઔરત વર્ષમાં પણ આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવતી, તેમની બાર માતા તેમના બાર પિતા અને તેમનાં બાર સ્ત્રીરને થશે. [-સમ૦ ૫૮] ૨, ચક્રવતિની ઋદ્ધિ નવ જનના વિસ્તારવાળા નવ મહાનિધિઓ ચકવતી રાજાને હોય છે તે આ પ્રમાણે – ૧. નૈસર્ષ મહાનિધિ – આમાં નિવેશ, ગ્રામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મડ બ, કંધાવાર અને ગૃહોને સમાવેશ થાય છે. ૨. પાંડુક મહાનિધિ–આમાં ગણાય તેવી, ભરાય તેવી, તળાય તેવી અને મપાય તેવી સર્વ ધન-ધાન્યાદિ વસ્તુઓનો સમાવેશ થાય છે. ૩. પિંગલમહાનિધિ – આમાં સર્વ પ્રકારનાં પુરુષનાં, સ્ત્રીઓનાં, હાથીઓનાં અને ઘોડાઓનાં આભૂષણોને સમાન વેશ થાય છે. ૧. ચક્રવર્તી વિષેના ચાર આશ્ચર્ય ધર્મ માટે જુઓ અંગુ૪. ૧૩૦. અને તેની અભિરૂપતા, દીર્ધાયુતા, નીરોગતા, અને સર્વપ્રિયતા – આ ચાર ત્રદ્ધિ માટે જુએ દીધ૦ સુવ ૧૭. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy