SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનોંગ-સમવાયાંગ : ૧ પ્રાણત અને અચ્યુતના દેવા મન:પરિચારક (દેવીઓનું મનથી ચિંતન કરવામાત્રથી કામતૃપ્તિ અનુભવનારા) છે.૧ [સ્થા ૧૧૬] ४२ બ્રહ્મચર્ય'ની નવ અગુપ્તિ છે ૧. સ્રી, પશુ, પંડકથી સસક્ત શય્યા અને આસનને ઉપયાગ; ૨. કથા; ૩. સ્ત્રીગણના સંસગ; ૪. સ્ત્રીની મનેાહર મનારમ ઇન્દ્રિયાનું અવલેાકન; ૫. પ્રણીત રસભોજન; ૬. પાન-ભેોજન અતિમાત્રામાં લેવું; છ. સ્ત્રી સાથેની પૂર્વ કાળની મૈથુનક્રીડાનું સ્મરણ; ૮. શબ્દ, રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને પ્રશ’સાનું અનુસરણ; ૯. શાતા અને સુખ પાછળ પડવું. [સમ॰ ૯ ] હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષા, મિથ્યાદર્શન [આ અઢાર પાપસ્થાના] એક એક છે. [-સ્થા° ૪૮ ] ૪. પ્રસાદ પ્રમાના છ પ્રકાર છે. ૧. મદ્ય પ્રમાદ, ૨. નિદ્રાપ્રમાદ, --- ૧. જુએ તત્ત્વાર્થસૂત્ર ૪, ૮–૧૦. ૨. બ્રહ્મચર્યાંનાં અસમાધિસ્થાના ક્યાં અને સમાધિસ્થાને કયાં એનું સુંદર વર્ણન ઉત્તરાધ્યયન અ૦૧૬માં છે. બૌદ્દગ્રંથ અગુત્તર૦ ૭-૪૭માં આને મળતું વન છે. ૩. સૂત્રકૃત્તાંગ – ૨, ૪, ૨. જુએ પ્રવચનસારીદ્વાર દ્વાર ૨૩૭. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy