SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ७२२ સ્થાનાં સમવાયાંગ ૪ ૮. તેજસ્વી સૂર્ય તેમના અનન્ય જ્ઞાન અને દર્શન રૂપ પ્રકાશની સૂચના હતી. ૯. માનુષેત્તર પર્વતનો પિતામાં સમાવેશ એ દેવમનુષ્ય સર્વ તેમને યશ ગાવાના હતા તેની સૂચના હતી. ૧૦. મેરુશિખર પર સિંહાસને બેઠેલા પિતાને જોયા તેનો અર્થ એ છે કે તેઓ દેવ-મનુષ્ય વગેરેની સભામાં બેસીને ધર્મપ્રવચન કરવાના હતા. [– સ્થા. ૭૫૦] ભગવાન મહાવીરે એક જ દિવસમાં એકાસને રહી. ૫૪ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. [- સમ ૫૪] આ અવસર્પિણીના ૨૪ તીર્થકરમાં છેલ્લા શ્રમણ ભગવાન મહાવીર એકલા જ (કેઈની સાથે નહિ) સિદ્ધ બુદ્ધ, મુક્ત થયા અને સર્વ દુઃખથી રહિત થયા. [– સ્થા૦ પ૩] શ્રમણ ભગવાન મહાવીર સાધિક ૪૨ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ થયા. [– સમ૦ ૪૨] ભગવાન મહાવીરના સમવસરણનું વર્ણન શરૂઆતથી માંડીને સુધમ ગણધરની શિષ્યપરંપરા આગળ ચાલી અને બાકીના ગણધરોની શિષ્ય પરંપરા આગળ ન ચાલી એ બધું તે પ્રમાણે સમજી લેવું. [-સમ૦ ૧૫૭] ૧. જુઓ આવશ્યક નિર્યુકિત ગાથા ૩૩૦. ૨. સમવસરણની વક્તવ્યતા માટે જુઓ બહન્દુ૫ ગાગ ૧૧૭૬ - ૧૨૧૭ અને આવશ્યક નિયુક્તિ ગાત્ર ૫૪૩ – ૫૫. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy