SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૩. તીર્થકરે પાશ્વના આઠ ગણ હતા. તેમના આઠ ગણુધરે હતા તે આ ૧. શુભ ૨. શુભઘેષ; ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી; ૫. સોમ; ૬. શ્રીધર; ૭. વીરભદ્ર; ૮, યશ. - સમગ ૮] પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધર છે તે આ છે – ૧-૬. શુભ-શ્રીધર; ૭. વય ૮. ભદ્રયશ. [– સ્થા. ૬૧૭ | પાર્શ્વના ૧૦૦૦ શિષ્ય સર્વ દુઃખનો નાશ કરી મોક્ષે ગયા. [ – સમય ૧ ૧૩ ! (૨) મહાવીર શમણ ભગવાન મહાવીર પૂર્વે છઠ્ઠાભવમાં જ્યારે પિદિલ હતા ત્યારે એક કરોડ વર્ષ સુધી શ્રમણભાવે રહી સહસ્ત્રારકલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા હતા. [ – સમર ૧૩૪ ] ભગવાન મહાવીરને ગર્ભ ૮૨ દિવસનો થયો ત્યાર પક ગર્ભપહરણ થયું હતું. – સમર ૮૨ ] ભગવાન મહાવીરના ગમનું અપહરણ ૮૨ દિવસ વીત્યે ૮૩મે દિવસે થયું હતું. [–સમ ૮૩] શ્રમણ ભગવાન મહાવીરનું સંઘયણ વિજ8ષભ નારાચ અને સંસ્થાન સમચતુર હતું. તેઓ સાત હાથ ઊંચા હતા. [– સ્થા. ૫૬૮; – સમર ૭ ૧. છ ભવની ગણતરી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પાનું નં. ૬. ૨. આવશ્યક નિયુક્તિ – ભાષ્ય ગાથા ૪૮. પૃ. ૫૪, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy