SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. તીથંકર ૧૩ અને ઋષભદેવ ચતુર્થાંશપૂ ધારી હતા. તે સર્વે પૂર્વ ભવમાં માંડલિક રાજા હતા અને ઋષભ ચક્રવતી હતા. [-સમ૦ ૨૩] ત્રણ ચક્રવતી તી કર થયા ૧. શાંતિ; ૨. થુ; ૩. અર. વિમલ પછી ૪૪ યુગપ્રધાન પુરુષ સભવ ખરાખર હતું. {સ્થા ૨૩૧] સુધી મેાક્ષના [-સમ॰ ૪૪] અરિષ્ટનેમિ પછી ૮ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ હતા અને તેમની દીક્ષા પછી બે વર્ષે જ સાધુઓ માક્ષે ગયા છે. [સ્થા ૬૨૦] I મહાવીર પછી ત્રણ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ રહો. ૐ [ સ્થા૦ ૨૨૯] પાંચ તીકરાએ કુમારવાસમાં રહી દીક્ષા લીધી તે આવે : — ૧. વાસુપૂજ્ય; ૨. મલ્લિ; ૩. અરિષ્ટનેમિ; ૪. પા. પ. વીર. http { સ્થા૦ ૪૭૧ ૧. આ વિષે દિગંબરી પણ આમ જ માને છે. ર. જીએ આ નિ॰ ગા૦ ૨૪૫ તેમાં કહ્યું છે કે બાકીના તીય કરા માંડલિક રાન્ન હતા. ' ૩. ઋષભ પુછી અસંખ્યાત યુગપ્રધાન, પાની પછી ચાર યુગપ્રધાન, મહાવીર પછી ત્રણ, તેમિ પછી ૮ અને અન્ય પછી સંખ્યાત. · લેાકપ્રકાશ ’-૩૨. ૧૧૦૫, ૧૧૦૬. ૪. કુમારવાસ શબ્દના અર્થના મતભેદ અંગે તુએ પ્રકરણને અંતે ટિ ન. ૪. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy