SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરો ૧. ભરતવર્ષની વર્તમાન અવસર્પિણના તીર્થકરે દેવાધિદેવ -તીર્થકર૧ ૨૪ છે, જે આ ભરતવર્ષમાં આ અવસર્પિણમાં થઈ ગયા છે. [–સમર ૨૪] . ૧. તીર્થકરનાં ર. તીથકરનાં ૩. તીથરેની પૂર્વભવનાં નામ માતાનાં : નામ ૧. વજાનાભ ઋષભ; મરુદેવી; ૨. વિમલ; અજિત; ૩. વિમલવાહન; સંભવ; નામ વિજ્યા; સેના; ૧. તીર્થંકર વિષેની બૌદ્ધ માન્યતા માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૨. દિગંબર મતે ઘણાં નામોમાં ફેરફાર છે. તેમને મતે ચાવીસ નામે આ પ્રમાણે છે - વજનાભિ, વિમલવાહન, વિપુલવાહન, મહાબલ, અતિબલ, અપરાજિત, નંદિણ, પાનાભિ, મહાપદ્મ, પાગુલ્મ, નલિન પ્રભ, પદ્મોત્તર, પદ્મસેન, પદ્મરથ, દશરથ, મેઘરથ, સિંહરથ, ધનપતિ, શ્રમણ, હરિવર્મ (શ્રીધમ), સિદ્ધાર્થ, સુપ્રતિષ્ઠિત, આનંદ, નંદ. “અભિધાન રાજેન્દ્ર”માં પાઠાંતર ને છે, તેની આ નામ સાથે બહુ સમાનતા છે. ૩. નામમાં મતભેદ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy