SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ 1 સ્થાનાંગ સમવાયાંગ : ૪ ૧. દુરાજ્યેય—આયાસસાધ્ય વ્યાખ્યાયુક્ત; ૨. દુવિ ભજન-પૃથક્કરણ કરવામાં કષ્ટ આપે; ૩. દુશમુશ્કેલીથી સમજાવી શકાય તેવું; ૪. દુઃસહુ – અનેક પરિષહા સહવા માટે કહ્યું છે પણ શિષ્યે તે માટે ઝટપટ તૈયાર નથી થતા; se ૫. દૂરનુચર – તેમના સમસ્ત ઉપદેશેાનું આચરણ અતિ કષ્ટકર છે તેથી બીજા પાસે તેવા આચરણની અપેક્ષા આયાસસાધ્ય છે. વચલા તીથંકરાનું પ્રતિપાદન સુગમ છે તેનાં કારણે। ઉપરથી ઊલટાં જ છે. તે આ — ૧. સુઆધ્યેય, ૨. સુવિભજ્ય, ૩. સુદ, ૪. સુસહ, ૫. સુચર. [સ્થા ૩૯૬ અરિ તઋષભદેવે આ અવસપણીનાં ૯ સાગરોપમ કાટાકાટીવષ વીત્યા પછી તીથ પ્રવર્તાવ્યું. [-સ્થા॰ ૬૯૭] આ અવસર્પિણીના તૃતીય સુષમ-દુખમા આરાના ૮૯ પક્ષ બાકી હતા, ત્યારે ઋષભ સવ દુઃખના અંત કરી મેાક્ષે ગયા. અને ચાથા દુષમ-સુષમાના ૮૯ પક્ષ ખાકી હતા, ત્યારે ભગવાન મહાવીર મેક્ષે ગયા. [ -સમ॰ ૮૯] Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy