SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સામાન્ય બાબતો જબૂઢીપમાં ઉત્કૃષ્ટ ૩૪ તીર્થકરે સંભવે છે.૧ [-અમર ૩૪ ] મહાવિદેહમાં જઘન્ય ચાર તીર્થકર, ચાર ચકવતી, ચાર બળદેવ અને ચાર વાસુદેવ હોય છે. , - સ્થા. ૩૦૨! ઘાતકીખંડમાં ઉત્કૃષ્ટ ૬૮ તીર્થકર, ૬૮ ચકવત, ૬૮ બળદેવ અને ૬૮ વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે. તે જ પ્રમાણે પુષ્કરવર હીપાર્ધમાં પણ સમજવું. [– સમ૦ ૬૮ ૨. અરિહંતને જન્મ વગેરે ૧. અરિહંતને જન્મ; ૨. અરિહંતની પ્રવજ્યાઃ ૩. અરિહંતને જ્ઞાનોત્પત્તિ : -- આ ત્રણ સમયે ૧. દેવલેકમાં અજવાળું થાય છે? ૨. દેવે પૃથ્વી પર ઊતરે છે; ૩. દેવેની સભા ભરાય છે; ૪. દેવીએ કલકલ કરે છે; ૫. દેવેન્દ્રો મનુષ્યલેકમાં ૧. જંબુદ્વીપમાં તીર્થકરોનો સંભવ ભરતવર્ષ, અરવત વર્ષ અને મહાવિદેહમાં છે. મહાવિદેહમાં ૩૨ વિજ છે અને એ પ્રત્યેકમાં તીર્થકરને સંભવ માનવામાં આવ્યો છે. એટલે ૩ર વિજયેના ૩૨ અને ભરત તથા અરવતના એકેક. એમ એક જ સમયે જંબૂતાપમાં ૩૪ તીર્થકરોનું અસ્તિત્વ સંભવે છે. ૨. આ વિધાન મહાવિદેહના ૩ર વિજયોમાંથી માત્ર ચારમાં જ જો તીર્થકર હોય ત્યારે લાગુ પડી શકે છે. ૩. ધાતકીખંડના પૂર્વાર્ધના ૩૨ વિજય અને ઉત્તરાર્ધના ૩ર વિજય મળી ૬૪ વિજય અને બે ભરત અને બે એરવત મળી ૬૮ ક્ષેત્ર-તે સમાં જયારે તીર્થકર હોય ત્યારે ૬૮ સંખ્યા થાય. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણી નં. ૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy