SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આવશ્યક કતવ્ય ૩૧. નહીં, શરીરે તેલ લગાવાય નહીં” વગેરે. આમ તે દુઃખી અને ધમભ્રષ્ટ થાય છે, આ ચોથી દુઃખશય્યા છે. [-સ્થા. ૩૨૫] (ટપણ ૧. “જેમ કોઈ ધનવાન મનુષ્ય નિશ્ચિંત થઈ સુખનિદ્રા લે છે, તેમ હું પણ સુખે સૂઉં છું. પણ જ્યારે એ ધનાઢથના રાગ દ્વેષ તથા મેહ ઉદયમાં આવે છે, ત્યારે તે સુખે સૂઈ શકતો નથી; પણ મારા વિશે તેમ નથી. મારા રાગદ્વેષ અને મોહ ક્ષીણ થયા છે તેથી મારી સુખનિદ્રામાં કદી બાધા આવતી જ નથી.”—આ પ્રમાણે ભગવાન બુદ્દે રાગ દ્વેષ અને મોહના વિજયને જ સુખશા કહી છે. -- અંગુત્તર૦ ૩. ૩૪. એક બીજે પ્રસંગે શવ્યાના ચાર પ્રકાર બુદ્ધ વર્ણવ્યા છે – ૧. પ્રેતશા, ૨. કામગીશયા, ૩. સિંહશય્યા, ૪. તથાગતા . —- અંગુત્તર૦ ૪, ૨૪૪. આવશ્યક કર્તવ્ય આ આઠ બાબતમાં સમ્યગ આપ, સમ્યક પ્રયત્ન કર, સમ્યક્ પરાક્રમ બતાવવું, અને જરાયે પ્રમાદ કરે નહિ– ૧. અમૃતધમનું શ્રવણ ૨. મૃતધમનું સમ્યક્ ગ્રહણ અને ધારણ; ૩. સંચમ સ્વીકારી પાપકારી કાર્યો ન કરવાને નિયમ; ૪. તપસ્યાથી જૂનાં કમની નિરા કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરવી; ૫. આધાર વિનાના પરિજનને આશ્રય આપ; ૬. શૈક્ષ-નવા સાધુને આચાર તથા ગોચરીના વિષયમાં મદદરૂપ થવું; Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy