SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સ્થાનાંગસમવાયાંગ ૩ (૧) જબૂદીપના ભરતૈરવતવર્ષમાં– * ૧. અતીત ઉત્સર્પિણના સુષમા આરાનું ૨. વર્તમાન અવસર્પિણીના સુષમા આરાનું ૩. આગામી અવસર્પિણીના સુષમા આરાનું–કાલમાન ત્રણ સાગરેપમ કોટાકોટી છે. (૨) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષમાં – ૧. અતીતઉત્સર્પિણીના સુષમસુષમા આરામાં ૨. આ અવસર્પિણીના સુષમસુષમા આરામાં, ૩. આગામી ઉત્સર્પિણના સુષમસુષમા આરામાં – મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે. (૩) જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે. [-સ્થા૦ ૧૪૩] (૧) જમ્બુદ્વીપમાં ભરત–એરવતવર્ષમાં અતીત ઉત્સપિ ને સુષમ-સુષમા આરે ચાર સાગરેપમ કોટાકોટીને હતે. (૨) તે જ પ્રમાણે આ અવસર્પિણને દુષમ-સુષમાં આ જઘન્ય ચાર કટાકેટી છે. (૩) તે જ પ્રમાણે આગામી ઉત્સર્પિણીને સુષમ-સુષમા આરે ચાર સાગરોપમ કટાકોટી થશે. . -સ્થા ૩૦૧] દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય ૪૯ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. [-સમ૦ ૪૯] હરિવર્ષ અને રમ્યગ્દર્ષના મનુષ્ય ૬૪ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. [- સમર ૬૩] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy