SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સ્થાનાં સમવાયાંગ: ૧ શ્રદ્ધા રાખે, રુચિ રાખે અને પરીષહને સમ્યફપ્રકારે સહન કરે પણ તેથી હારી ન જાય. ૨. તેવી જ રીતે પાંચ મહાવ્રતમાં શ્રદ્ધાળુ થાય. ૩. તેવી જ રીતે છ જવનિકાયમાં શ્રદ્ધા ધરાવે. [ –સ્થા રર૩] હું અનાત્મભાવવતી – બાહ્ય વસ્તુઓમાં રમનાર આત્માને અા છે અહિતકર્તા છે – ૧. પર્યાય – આયુ અથવા દીક્ષાકાલ, ૨. પરિવાર, ૩. ૩. શ્રત, ૪. તપ, ૫. લાભ, ૬. પૂજા-સત્કાર. $ પણ જે આત્મા આમભાવવતી હોય, તે એ જ છે હિતકર્તા બની જાય છે." [-- સ્થા. ૪૯૬] સદ્ગણ નાશ પામે તેમાં આ ચાર કારણે છે– ૧. ક્રોધ; ૨. ઈર્ષા, ૩. અકૃતજ્ઞતા; ૪. મિથ્યાભિનિવેશ. હું માણસ ચાર કારણે બીજાના ગુણેનું કથન કરે છે– ૧. અભ્યાસથી. ૨. બીજાની ઇચ્છાનું પાલન કરવા ખાતર. ૩. સામે માણસ પ્રસન્ન થઈ ભલું કરે તે ખાતર. ૪. બદલો વાળવા ખાતર. [-સ્થા, ૩૭૦] ઉમાદ બે પ્રકાર છે–૧. યક્ષાવેશજન્ય: ૨. મેહનીય કમના ઉદયજન્ય. તેમાં જે યક્ષાવેશજન્ય હોય છે તે તો સુખવેદ્ય છે અને જાય છે પણ જલદી. અને જે મેહનીય કમના ઉદયજન્ય હોય તે તો દુ:ખવેદ્ય છે અને જાય છે પણ દુઃખથી. • [–સ્થા ૬૮] જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy