SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સ્થાનાંગ-સમવાયાંગ : ૩ ૪. જ્યારે એધિસત્ત્વ માતાની કૂંખમાંથી બહાર આવે; ૫. જ્યારે તથાગતને અનુત્તર જ્ઞાનલાભ થાય; ૬. જ્યારે તથાગત ધર્મચક્ર પ્રવર્તાવે; છ. જ્યારે તથાગત આયુસરકારના નાશ કરે; ૮. જ્યારે તથાગત નિર્વાણલાભ કરે. ૨ દ્વીપસમુદ્રાધિકાર ૧. જ’દ્વીપ` અધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે ગાળાકારે જ મૂઢીપ આવેલા છે. તેના વ્યાસ એક લાખ ચેોજન અને રિધિ ૩૧૬,૨૨૭ ચેાજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ અને ૧૩ા આંગળથી કાંઈક વધારે છે. [-અણુત્તર ૮. ૭૦ ] -સ્થા॰ પર; સમ॰ ૬, ૧૨૪ ] અધા રીપ–સમુદ્રો હજાર યાજન જમીનમાં ઊંડા સમજવા. ૧. જીએ પ્રકરણને અંતે ટિ ૨. આ વૃક્ષના નામ ઉપરથી જ - (૧) વૃક્ષ જક્રીપમાં દશ નીય એ મહાન વૃક્ષો છે— ૧. દેવકુરુમાં શાલ્મલી‰ક્ષ; ૨. ઉત્તરકુરુમાં સુદર્શન નામનું જંબૂવૃક્ષ. [-સ્થા॰ ૭૭૯ ] નં. ૧. આ દ્વીપનું નામ જ ખૂદ્વીપ પડેલું છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy