SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. લેકઅલેક ઈષતપ્રારમ્ભારાનાં નામ આઠ છે – ૧. ઈષત્૨. ઈષપ્રા ભારા; ૩. તનુ; ૪. તનુ તનુ; ૫. સિદ્ધિ, ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુક્તાલય. [– સ્થા૦ ૬૪૮] પ્રત્યેક પૃથ્વી બધી તરફથી ત્રણ વલયથી ઘેરાયેલી ૧. ઘનેદધિવલય; ૨. ઘનવાતવલય; ૩. તનુવાતવલય. [– સ્થા૦ ૨૨૪]. બધા ઘનોદધિ ૨૦ હજાર જન વિસ્તૃત છે. - સમ૦ ૨૦]. જબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીમાં અતિનિકૃષ્ટ છ મહાનરક છે – ૧. લેલ, ૨. લલુક; ૩. ઉદ ૪. નિદ; ૫. જરત; ૬. પરત. ચોથી પ્રકપ્રભા પૃથ્વીમાં છ અતિનિકૃષ્ટ મહાનરક ૧. આર; ૨. વાર; ૩. માર; ૪. રેર; પ. રૌરવ; ૬. બાડખડ. [-સ્થા૫૧૫] પૃથ્વીના એક ભાગમાં ધરતીકંપનાં ત્રણ કારણો છે – ૧. આ રત્નપ્રભા પૃથ્વી નીચે સ્થૂલ પુદ્ગલે પડે તે; ૨. કોઈ મહેશ નામનો મહારગ પૃથ્વી નીચે કૂદાકૂદ કરે ; ૩. નાગકુમાર અને સુવર્ણકુમારનું પૃથ્વી નીચે યુદ્ધ થાય તો. સ્થા-૩૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy