SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૧ ૮. અછવાસ્તિકાય સમય પણ ત્રણ પ્રકારનો છે – ૧. અતીત; ૨. વર્તમાન. ૩. અનાગત. આવલિકા, આનપ્રાણ, સ્તક, લવ, મુહૂર્ત, અહેરાત્ર ચાવતું વર્ષ, શતવર્ષ, સહસવર્ષ, પૂર્વાગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી અને પુદ્ગલપરાવર્ત એ બધાં પણ સમયની જેમ ત્રણ પ્રકારનાં છે. [– સ્થા. ૧૯૨] સમા-કાલ બે છે – ૧. અવસર્પિણી સમા, ૨. ઉત્સર્પિણ સમા. [–સ્થા ૬૭] - કાલના પણ ઉપર પ્રમાણે બે ભેદ છે. [-સ્થા ૭૪ ] કાલના ચાર પ્રકાર છે – ૧. પ્રમાણકાલ– દિવસ અને રાત્રિરૂપ; ૨. યથા યુનિવૃતિકાલ – જેટલું જીવે આયુષ્ય બાંધ્યું હેય તેટલું ભેગવવું તે, ૩. મરણકાલ – જીવ અને શરીરને વિયેગ; ૪. અદ્ધાકાલ– સમય-આવલિકાદિરૂપ. [–સ્થા૨૬૪] અવસર્પિણી એક છે. (૧) સુષમસુષમા એક છે. (૨) સુષમા એક છે. (૩) સુષમદુઃષમા એક છે. (૪) દુઃષમસુષમા એક છે. ૧. “ભગવતીસાર” પૂ૦ ૨૧૨ પર આ ચારે ભેદનું વિસ્તૃત વર્ણન છે. જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવું. ૨. ખુલાસા માટે જુઓ “ભગવતીસાર” પૃ. ૫. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy