SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. દેવનિકાય ૫૧૧ છે. તે સિવાયનાં અમુક નિશ્ચિત સંખ્યામાં તે તે પ્રસ્તરમાં પુષ્પાવકીર્ણ વિમાને હોય છે. આવલિકાબદ્ધ વિમાનોમાં પણ ક્રમ એવો છે કે વચ્ચે ઇન્દ્રવિમાન હોય છે ત્યાંથી ચારે દિશામાં આવલિ શરૂ થાય છે. તેમાં પ્રથમ વિકેણ, પછી ચતુષ્કોણ અને પછી ગોળ – આ જ ક્રમે આવલિ પૂરી થાય છે. સૌધર્મેશાનના ૧૩ પ્રસ્તરમાંના પ્રથમ પ્રસ્તરની ચારે આવલિકામાં ૬૨-૬ર વિમાને છે. ઉત્તરોત્તર પ્રસ્તરની આવલિકાઓમાં એક–એક સંખ્યા ઓછી કરવી એટલે બીજા પ્રસ્તરમાં પ્રત્યેક આવલિમાં ૬૧ વિમાને રહેશે. અને છેવટે ચારેબાજુ એકેક વિમાન રહે છે. છેલ્લે પ્રસ્તર અનુત્તર વિમાનને છે. તેમાં એક વચ્ચે છે અને તેની ચારે દિશાએ ચાર આવેલાં છે. પંક્તિબદ્ધ વિમાન સિવાયનાં પુષ્પાવકીર્ણ વિમાને પણ પ્રત્યેક પ્રસ્તરે ચારે દિશાઓના આંતરામાં આવેલાં છે. પુષ્પાવકીર્ણની પ્રત્યેક પ્રસ્તરમાં સંખ્યા અનિચત છે પણ પ્રત્યેક દેવલોકના પ્રસ્તરમાં તે નિયત છે. દેવલોકમાં આવલિગત તથા પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા નીચે પ્રમાણે – દેવલોક પ્રસ્તર આવલિકાગત પુષ્પાવકી સર્વ વિમાન ૧ સૌધર્મ ૧૩ અર્ધ ૧૭૦૭ ૩૧૯૮૨૯૩ ૩૨૦૦૦૦૦ ૨ ઈશાન ૧૩ અર્ધ ૧૨૧૮ ર૭૯૮૭૮૨ ૨૮૦૦૦૦૦ – –––---- બન્ને મળી ૧૩ ૨૯૨૫ પ૯૯૭૦૭૫ ૬૦૦૦૦૦૦ ૩ સનસ્કુમાર ૧૨ અર્ધ ૧૨૨૬ ૧ ૧૯૮૭૭૪ ૪ માહેન્દ્ર ૧૨ અર્ધ ૮૭૪ ૭૯૯૨૬ . | ! o o o ૧ ૨૦૦૦૮ o o o o o | ૨૧૦૦ ૧૯૯૭૯૦૦ ૨૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૮૩૪ ૫૮૫ ૩૯૯૧૬૬ ૪૯૪૧૫ 3८६०४ ૫૦૦૦૦ ૩૯૬ ૪૦૦૦૦ બન્ને મળી ૧૨ પ બ્રહ્મલોક ૬ લાંતક ૭ મહાશુક્ર ૪ ૮ સહસ્ત્રાર ૪ ૯-૧૦ આણંત પ્રાણત ૪ ૧૧-૧૨ આરણ અચુત ૪ ૩૩૨ ૫૬૬૮ A o o : ૨૬૮ ૧૩ર o જ છે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy