SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૬. દેવનિકાય આ અભિજિતાદિલ સાત નક્ષત્રો પૂર્વારિક છે – ૧. અભિજિત; ર. શ્રવણ ૩. ધનિષ્ઠા, ૪. શતભિષકુફ પ. પૂર્વાભાદ્રપદા, ૬. ઉત્તરાભાદ્રપદા, ૭. રેવતી. [–સ્થા ૫૮૯] કૃત્તિકાર આદિ સાત નક્ષત્રો પૂવદ્વારિક છે. [– સમ૦ ૭) અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે – ૧. અશ્વિની, ૨. ભરણી, ૩. કૃત્તિકા, ૪. રોહિણી; ૫. મૃગશીર્ષ ૬. આદ્ર; ૭. પુનર્વસુ. ( [-સ્થા પ૮૯] મઘાર આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે. [-સમય ૭] પુષ્યાદિલ સાત નક્ષત્રો પશ્ચિમઢારિક છે – ૧. પુષ્ય, ૨. અશ્લેષા: ૩. મઘા, ૪. પૂર્વાફાલ્ગની, પ. ઉત્તરાફાલ્ગની; ૬. હસ્ત; ૭. ચિત્રા. [-સ્થા પ૮૯] અનુરાધાર આદિ સાત નક્ષત્રો પશ્ચિમદ્વારિક છે. [– સમગ ૭] સ્વાતી આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે – ૧. સ્વાતી; ૨. વિશાખા; ૩. અનુરાધા; ૪. યેષ્ઠા; ૫. મૂલ; ૬. પૂર્વાષાઢા૭. ઉત્તરાષાઢા. [– સ્થા૦ ૫૮૯] ધનિખાર આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે. [–સમય ૭] ૧. કયું નક્ષત્ર કયા દ્વારનું છે તેમાં છ મતભેદો છે; અને તે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં બતાવ્યા છે. ત્યાં જે મત છે તે અહીંના જેવો જ છે. ૨. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મતાંતર તરીકે વર્ણવેલા સમવાયાંગના આ મતને ટીકાકાર અભયદેવ લૌકિક મત હેવાનું જણાવે છે. સ્થા-૩૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy