SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. દેવનિકાય ધનુ; ૧૧. કુંભ; ૧૨. વાલુક; ૧૩. વિતરણ; ૧૪. ખરસ્વર; ૧૫. મહાઘોષ. [-સમ ૧૫] (૩) વાણવ્યંતર $ વાણવ્યંતરના આઠ પ્રકાર છે – ” ૧. પિશાચે ૨.ભૂત૩. યક્ષો, રાક્ષસ, પ. કિન્નરે; ૬. કિંગુરુષે; ૭. મહેર: ૮. ગધ. શું આ આઠ વાણવ્યંતરનાં આઠ ચિત્યવૃક્ષે છે તે નીચે પ્રમાણે – ૧. પિશાચેનું કદંબ; ૨. યક્ષેનું વડ; ૩. ભૂતાનું તુલસીવૃક્ષ; ૪. રાક્ષસનું કંટક; ૫. કિન્નરનું અશોક; ૬. કિપરુષનું ચંપક; . ભુજ(મહારગ)નું નાગવૃક્ષ; ૮. ગંધર્વોનું કેન્દ્રક. [-સ્થા ૬૫૪] વાણુવ્યંતરનાં ચિત્યવૃક્ષ આઠ જન ઊંચાં છે. [-સમ- ૮] વાણુવ્યતર દેવેની સુધર્મા સભા નવ જન ઊચી છે. [-સમ૦ ૯]. (૪) જતિષ્કળ લોકાંત (સ્વયંભૂરમણ સમુદ્રની જગતી જ્યાં લેક પૂરો થાય છે અને અલેક શરૂ થાય છે) અને જાતિશ્ચકનું અંતર ૧૧૧૧ જન છે. અને (લોકમધ્યના) મેરુથી તિચિકનું અંતર ૧૧ર૧ જેન છે. [– સમ૦ ૧૧] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy