SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ • તે તે સમયમાં ઉત્થાન, કમ, અલ, વી, પુરુષકાર . ' અને પરાક્રમ એ દેવ, અસુર અને મનુષ્યને હોય છે.૧ [સ્થા ૪૨] છ કારણે જીવને ઋદ્ધિ, શ્રુતિ, યશ, અલ, વીય, પુરુષકાર મળે નહિ. તે આ ૧. જીવને અજીવ કરવા ઇચ્છે તે; ૨. અજીવને જીવ કરવા ઇચ્છે તા; ૩. એક જ વખતે સાચુ' અને હું ખેાલવા ઇચ્છે તા; ૪. સ્વકૃતકમ વેદાય પણ ખરુ અને ન પણ વેદાય એમ માને તે; ૫. પરમાણુને છેદવા અથવા ભેદવા ઇચ્છે અથવા અગ્નિથી માળવા ઇચ્છે તા; ૬. લેાકની બહાર જવા ઇચ્છે તે. [સ્થા ૪૧૯] [જૈન શાસ્ત્રમાં જે વસ્તુ નિશ્ચિતરૂપે જણાવી છે તેમાં જો સદેહે હાય તા જ ઉપર્યુક્ત કરવાનું મન થાય; એટલે જ એવા સદેહવાળા ન થવું એવું તાત્પય છે. ] ૧. ઉત્થાન એટલે ચેષ્ટાવિશેષ, ભ્રમણાદિ ક્રિયા તે ક્રમ, શરીરસામર્થ્ય' તે ખલ, જીવથી ઉત્પન્ન થતી શક્તિવિશેષ તે વીચ, અભિમાન તે પુરુષકાર અને જે વિષે અભિમાન હોય તે પૂર્ણ થાય ત્યારે પરાક્રમ કહેવાય. આ ઉત્થાનાદ્દિ બધાં વીર્યંન્તરાય કર્માંના ક્ષય અને ક્ષયાપરામથી થતાં જીવનાં વિચિત્ર પરિણામે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy