SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જીવ વિષે વિવિધ ૧૭ ૧૦. ઓઘસંજ્ઞા – દર્શને પાગ. દં, ૧. નારકને આ દશ સંજ્ઞા હોય છે. ૦૨-૨૩. બાકાના દંડકમાં પણ આ દશ સંજ્ઞા હોય છે. [-સ્થા૦ ૭૫૨] ભયસ્થાન સાત છે – ૧. ઈહલોકભય; ૨. પરલોકભય; ૩. આદાનભય; ૪. અકસ્માભર; ૫. વેદનભય; ૬. મરણભય; છે. અશ્લોકભય. [–સ્થા. ૫૪૯] ભયસ્થાન સાત છે – ૧–૪. ઉપરપ્રમાણે ૫.આજીવિકાભય, દર૭.ઉપર પ્રમાણે, | [સમ૦ ૭]. ૧૩. ગતિ – આગતિ ગતિ એક છે. આગતિ એક છે. [- સ્થા૨૫, ૨૬] દે. ૧. નારકની ગતિ બે અને આગતિ પણ બે છે – ૧. મનુષ્ય; ૨. પંચેન્દ્રિયતિયચ. દં૨-૧૧. ભવનપતિની પણ તે જ. દે. ૧૨. પૃથ્વીકાયની ગતિ છે અને આગતિ બે છે – ૧. પૃથ્વીકાય; ૨. પૃથ્વીકાય. - ૧, અંગુત્તરમાં જાતિ-જન્મ, જરા, વ્યાધિ, મરણ, અગ્નિ, ઉદક, રાજ, ૨, આત્માનુવાદ– પોતાના દુ:શ્ચરિતને વિચાર, પરાનુવાદભય-બીજે મને દુશ્ચરિત કહેશે એ ભય, દંડ, દુર્ગતિ; ઈત્યાદિ ભયના ભેદો બતાવ્યા છે. ૪. ૧૧૯ થી ૫ ૭૭ થી. ૨. જીવ મરીને જ્યાં જાય તે ગતિ અને જ્યાંથી મરીને આવે તે આગતિ. ૩. નેપૃથ્વીકાયને અર્થ જાલકાયાદિ કરે; અને ગતિમાં દેવનારક વજી અકાયાદિ એવો તથા આગતિમાં નારક વજીને અકાયાદિ અર્થ કરો . સ્થા-૨૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy