SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સવાયાંગ: ૨ દં૦ ૨૧() સમૂચ્છિમ મનુષ્યને હુડ સં. | (T) ગભજ મનુષ્યને છયે સંસ્થાન. ૬૦ ૨૨-૨૪. વ્યંતર, જાતિષી અને વિમાનિકે અસુરકુમાર જેમ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. [– સમ૦ ૧૫૫; –સ્થા ૪૫] ૧૧. ક્રિયા ક્યિા એક છે. ઈ-સ્થા. ૪; સમ૦ ૧] ક્રિયા બે પ્રકારની છે– (૧) ૧. જીવકિયા (જીવને વ્યાપાર); ૨. અજીવકિયા. $ જીવકિયા બે પ્રકારની છે – ૧. સમ્યકત્વ (સમગ્દશનરૂપ જીવને વ્યાપાર; અથવા સમ્યગ્દર્શનવાળા જીવને વ્યાપાર); ૨. મિથ્યાત્વ (તત્વની અશ્રદ્ધારૂપ વ્યાપાર અથવા મિથ્યાત્વી જીવને વ્યાપાર). ડું અજીવક્રિયા બે પ્રકારની છે– ૧. ઐર્યા પથિકી;૩ ૨. સાંપરાચિકી.૪ ૧. કરણ, વ્યાપાર અને ક્રિયા એકાઈક છે. ૨. અજીવ પુદ્ગલોનું કમંરૂપે પરિણમન કરવું તે. ૩. ઉપશાંતહાદિ ત્રણ ગુણસ્થાનવતી જીવ માત્ર યોગના કારણે પુદગલને સાતવેદનીય કમરૂપે પરિણાવે છે તે એચપથિકી; અથવા એ કર્મનું પણ નામ છે. જે કમ ' પ્રથમ સમયે બદ્ધ થાય અને બીજા સમયે વેદાઈ ખરી જાય છે તે પણ એર્યાપથ કહેવાય છે. આ ક્રિયાને કર્તા તે જીવ છે, પણ આમાં પરિણમન અજીવનું કમરૂપ થતું હોવાથી અજીતક્રિયા કહેવાય. ૪. તે જ પ્રમાણે સંપાય એટલે કષાય; તજજન્ય વ્યાપાર તે સાંપરાચિકી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy