SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ४०१ સ્થાનાંગસમવાયાંગ ૨ ભવનવાસી, વાણવ્યતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ૭ હાથ છે. . [– સ્થા. પ૭૯] અવગાહના ચાર છે – ૧. દ્રવ્ય અવગાહનાર; ૨. ક્ષેત્ર અવગાહનાર; ૩. કાલ અવગાહનાર્ક૫. ભાવ અવગાહના. [-સ્થા ર૭૬] (૩) શરીરનાં વર્ણાદિ - શરીર પાંચ છે – ૧. દારિક, ૨. વૈક્રિય; ૩. આહારક; ૪. તિજસ; ૫. કામણ. એ પાંચે શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ છે. બધાં સ્થૂલ આકારવાળાં શરીરમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને આઠ સ્પશ હોય છે. [-સ્થા- ૩૯૫] દં, ૧. નારકનાં શરીર () પાંચ.વર્ણવાળાં અને (ક) પાંચ રસવાળાં છે. (અ) ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. લોહિત, ૪. હરિદ્ર, ૫. શુકલ. (બ) ૧. મધુર; ૨. તિક્ત; ૩. કટુક; ૪. કષાય; ૫. અમ્લ, ૧. અવગાહના એટલે શરીર– જેમાં છવ અવગાહીને રહે છે. ૨. દ્રવ્યથી અનંતદ્રવ્ય હોય છે. ૩. ક્ષેત્રથી અસંખ્યપ્રદેશમાં અવગાહીને રહે છે. ૪. અસંખ્યય સમયની સ્થિતિ છે. ૫. ભાવ – એટલે વર્ણ વગેરે પર્યા. વર્ણાદિ અનંત પર્યાયો હોય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy