SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. છવ વિષે વિવિધ ૨૮૭ ૩. આત્યન્તિક મરણ (જે ભવના આયુષ્યકમને જોગવ્યું હોય અને મર્યા હોય ત્યાર પછી એ ભવના આયુષ્યકમને ભેગવવાનો ન જ હોય તેવું); ૪. વલમરણ (જુઓ પૃ. ૩૮૨); ૫. વશામરણ ( 4 ); ૬. અન્તઃશલ્યમરણ (અપરાધ શલ્યની જેમ ખૂંચતા હોય, પણ લજજા કે અભિમાનથી આલોચના વગેરે ન થઈ હેય અને મરણ થાય તે); ૭. ભવમરણ (જુઓ પૃ. ૩૮૨); ૮. બાલમરણ (પૃ. ૩૮૪); ૯. પંડિતમરણ ( ; ); ૧૦. બાલપંડિત મરણ (0); ૧૧. છદ્મસ્થ મરણ – કેવલી થયા વિના મારે તે ૧૨. કેવલીમરણ; ૧૩. વૈહાયસ મરણ (જુઓ પૃ૦ ૩૮૩); ૧૪. ગૃપૃષ્ટ મરણ ( , ); ૧૫. ભક્તપ્રત્યાખ્યાન મરણ (); ૧૬. ઈગિનીમરણ (અમુક નિયત પ્રદેશમાં શરીરચેાની છૂટ રાખી, શરીરસેવાનો ત્યાગ કરી, મરતા સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી મરણ સ્વીકારે તે); ૧૭. પાદપપગમન મરણ (પૃ. ૩૮૩). [– સમય ૧૭] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy