SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સમવાયાંગ:૨ ઉપલામાંના ઉપરના ત્રૈવેયકના ૩૧ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા ૧પા માસે શ્ર્વાસોચ્છ્વાસ લે છે અને ૩૧ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. ટાર [-સમ॰ ૩ ] જયંતાદિ અનુત્તરવાસી ૩૨ સાગર સ્થિતિવાળા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩ર હજાર વર્ષ` આહારની ઇચ્છા કરે છે. [ – સમ૦ ૩૨] સર્વાં સિદ્ધિના દેવા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩૩ હજાર વર્ષ આહારની ઈચ્છા કરે છે. 1 [-સમ૦ ૩૩] આહાર ચાર પ્રકારના છેઃ (૧) ૧. અશન (ખાવાની વસ્તુ); ૨. પાન (પીવાની વસ્તુ); ૩. ખાદિમ (ભૂખના ઉપશમન માટે નહિ પણ માત્ર ખાવા માટે ખાવાની વસ્તુ ફળફળાદિ); ૪. સ્વાદિમ (સ્વાદાથે જ જે ખવાય–પાનપટ્ટી સાપારી વગેરે ). (૨) ૧. વધારેલું; ૨. વિના વધારેલું; ૩. રાંધ્યા વિના સ્વભાવથી પક્વ – દ્રાક્ષ વગેરે; ૪. રાતવાસી રાખવાથી નીપજેલ – દહીં વગેરે. [સ્થા॰ ૨૯૫] આહાર આઠ પ્રકારના છે ૧. મનેાજ્ઞ અશન; ૨. મને પાન; ૩. મનેાજ્ઞ ખાદિમ; ૪. મનેાજ્ઞ સ્વાÉિમ; . ૫. અમનેાજ્ઞ અશન; ૬. અમનેરી પાન; ૭. અમનાજ્ઞ ખાદિમ; ૮. અમનેાજ્ઞ સ્વાદિમ. [સ્થા ૬૨૨] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy