SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રવણમહિમા આરંભ અને પરિગ્રહ–આ બેને અનર્થકારી જાણે, તે આત્મા– ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સમ્યગ્દશન પામે. ૩–૧૧ યાવત્ કેવળજ્ઞાનને પામે. [-સ્થાવ ૬૫] તેથી ઊલટું જે આરંભ અને પરિગ્રહને અનર્થકારી ન જાણે, તે આત્મા– ૧. કેવળીઓ ઉપદેશેલ ધમને સાંભળવા ન પામે. ૨. સમ્યગ્દર્શન ન પામે. ૩–૧૧. ચાવત્ કેવળજ્ઞાન પણ ન પામે. [-સ્થાવ ૬૪ ] $ યામ ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ. આ ત્રણે યામમાં આત્મા– ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. શ્રદ્ધાળુ બને. (૩–૧૧. યાવત્ કૈવળી થાય. $ વય ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ – આ ત્રણે વયમાં આત્મા– . ૧. હિંસાદિ સાવદ્ય અનુષ્ઠાન “આરંભ” કહેવાય છે. ૨. પ્રસ્તુત વિષયનું સમર્થન મૂત્રકૃતાગ ૧–૧–૪–૩માં પણ છે. જીવોને આરંભી તથા પરિગ્રહી અને અનારંભી તથા અપરિગ્રહી એવો વિભાગ ભગવતી સૂત્ર પ, ૭ માં છે. જન ભિક્ષુનું પ્રથમ કર્તવ્ય આરંભ અને પરિગ્રહને ત્યાગ જ છે. ૩. સામાન્ય રીતે દિવસ અને રાતને ચાર ચાર “યામ” વિભાગમાં વહેંચવામાં આવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy