SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગન્સમવાયાંગ ર શ્વાસાવાસ લે છે અને ૫ હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે. BY જે તેવા સ્વયંભૂ આદિ વિમાનામાં અને જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે, શ્વાસાગ્છવાસ લે છે અને ૬ હજાર વર્ષ ઇચ્છા કરે છે. તે [-સમ॰ ૫] ઉત્પન્ન થાય છે ૩ માસ પછી પછી આહારની [સમ૦ ૬] જે જેવા સમ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ૭ સાગર છે, તે ગા માસને અતે શ્વાસેા વાસ લે છે અને ૭ હેજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે. [-સમ॰ ૭] જે દેવા અચિ' આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની આયુસ્થિતિ આઠ સાગર છે, તે ૪ માસને અ ંતે શ્વાસાવાસ લે છે અને આઠ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૯ ] જે દવા પદ્મ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની ૯ સાગર સ્થિતિ છે, તેઓ જા મહિને શ્વાસોચ્છ્વાસ લે છે અને ૯ હજાર વર્ષ' આહારની ઇચ્છા કરે છે. [ -સમ॰ ૯] જે દેવા ઘાષાદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ દૃશ સાગર છે, તે દશ માસ પછી શ્વાસેાાસ લે છે અને દશ હજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે. [ન્સમ॰ ૧૦] Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy