SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રવણમહિમા પ સામાન્યપણે એમ કહી શકાય કે, સ` દેશનમાં બધાં અનિષ્ટોના કારણ રૂપે અજ્ઞાનને મિથ્યાજ્ઞાનને વર્ણવ્યું છે અને સર્વપ્રથમ એ અજ્ઞાનનો જ નાશ કરવા સૌ કાઈ ઉપદેશ આપે છે. ટિરઃ આ જ વસ્તુના ‘મહાવીર સિદ્ધાન્ત' તરીકેનો ઉલ્લેખ ૌદ્ધ થ અગુત્તર॰માં છે. તેવી નિ`રાનું સાધન તપ નહિ પણ શીલસ’પન્નતા, પ્રાતિમાક્ષ નામના ગ્રંથમાં વર્ણવેલા ભિક્ષુભિક્ષુગીના નિયમેનું આચરણ, આચાર અને ગેાચર (ભિક્ષા)ના નિયમોનું પાલન, અને નાનામાં નાના દોષની પણ્ અવગણના ન કરવી – એવા બૌદ્ધ સિદ્ધાંત ત્યાં વર્ણવવામાં આવ્યા છે.-અંગુત્તર૦ ૩.૭૪. ર શ્રવણહિમા ૨ ધમ' એ વસ્તુ સ્વીકારવા યાગ્ય છે એમ સાંભળ્યું હાય, અને સમયે હાય, તેા આત્મા ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સાંભળીને સમ્યક્ત્વ-શ્રદ્ધાને પામે. ૩. શ્રદ્ધાળુ થઈ પ્રત્રજ્યા લે. ૪. પ્રવ્રજ્યા લઈ બ્રહ્મચય પાળે. ૫. બ્રહ્મચારી થઈ શુદ્ધ સયમી બને. . શુદ્ધ સયમવાળા થઈ સવરવાળે થાય. ૧. પ્રસ્તુત વિષયના સકેત ભગવતી સૂત્રમાં છે. જીએ આ માળાનું ભગવતીસાર' પૃ. ૧૬, ૨, જેનાથી આત્મામાં કમળ આવતા બંધ થાય તે તપ ચારિત્ર વગેરે. જુએ આ માળાનું તત્ત્વાર્થ સુત્ર. પા. ૩૪૫ ઇ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy