SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સ્થાનાં સમવાયાંગ: ૨ સો વર્ષના આયુવાળા પુરુષની દશ દશાર છે – ૧. બાલ – [ આ અવસ્થામાં સુખદુઃખનું જીવને બહુ ભાન હોતું નથી ]; ૨. ક્રીડા – [ આમાં માત્ર કીડાપ્રધાન જીવન હેય. છે – કામગમાં તીત્રાભિલાષ હોતો નથી ]; ૩. મન્દી – [ આમાં ભેગે પાર્જનમાં અસમર્થ પણ ભોગ ભોગવવામાં સમર્થ હોય છે ]; ૪. બલા – [ આમાં ઉપદ્રવ ન હોય તે પિતાનું સામર્થ્ય બતાવે છે ]; ૫. પ્રજ્ઞા – [આમાં ઈસિતાથની પ્રાપ્તિના ઉપાયનું ચિંતન અને કુટુંબની અભિવૃદ્ધિનું ચિંતન હેાય છે ; ૬. હાયની – [ આમાં કામગથી વિરક્ત થાય છે. અને ઈન્દ્રિય ક્ષીણ થાય છે]; ૭. પ્રપંચ – [ આ દશામાં ખાંસી અને ગ્લેમનો પ્રપંચ વધે છે]; * ૮. પ્રાભાર – [ અમાં વાંકે વળી જાય છે]; ૯. મુમુખી – [ આમાં જીવન પણ અકારું થઈ જાય છે – મરણને ઈચ્છે છે ]; ૧૦. શાયની – [ આમાં છેક પથારીવશ થઈ જાય છે]. - સ્થા૦ ૭૭૨] ૧. સો વર્ષ ઉપચારથી સમજવાં જોઈએ. કારણ, પૂવકટિવર્ષાયુ પુરુષને પણ આ બધી દશાઓ તો હોય જ છે; તે તેને તેના આયુના પ્રમાણમાં હોય. ૨. દશ વર્ષને કાલ તે દશા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy