SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૩૧૭ નવનવમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ સમ્યક આરાધના ૮૧ દિવસ અને તેમાં ૪૦૫ ભિક્ષાથી થાય છે. - સમ૦ ૮૧, – સ્થા૦ ૬૮૭ * દશદશમિકાર ભિક્ષુપ્રતિમાની યાત્રા સમ્યક આરાધના ૧૦૦ દિવસ અને ૫૫૦ ભિક્ષાથી થાય છે. -સમ૦ ૧૦૦, –સ્થા ૭૭૦] એકલવિહારપ્રતિમા સ્વીકારનાર અણગારમાં આઠ ગુણ હાવા આવશ્યક છે – ૧. શ્રદ્ધા; ૨. સત્ય; ૩. મેધા;૪. બહુશ્રુતતા; ૫. શક્તિ; ૬. અષાધિકરણતા – કલહરહિતતા; ૭. ધૃતિ, ૮. વીય. - સ્થા. ૧૯૪] $ શય્યાપ્રતિમા (શય્યા વિષેના નિયમ) ચાર છે – ૧. પાટ વગેરે જે ઉદ્દિષ્ટ છે તેમાંનું કઈ પણ એક લેવું ૨. પ્રથમથી નક્કી કરી રાખવું કે અમુક લઈશ અને પછી જે તે જોવામાં આવે તે જ લેવું, બીજું ન લેવું; ૩. તે પણ જે આશ્રય દેનારનું હોય તે જ લેવું, બીજાનું લાવીને આપે તે ન લેવું ૪. તે પણ જે પાથરેલ હોય તે જ લેવું. $ વસ્ત્રપ્રતિમા ચાર છે – ૧. સુતરાઉ વગેરે જે ઉદ્દિષ્ટ છે તે યાચીશ; ૨. નજરે ચડેલું યાચીશ; ૩. આશ્રય આપનાર ગૃહસ્થનું વાપરેલ વસ્ત્ર યાચીશ; ૪. તેનું જ તેણે તજી દીધેલું ચાચીશ. ૧. એમ નવ દિવસનું એક એવાં ૯ જૂથનું. કુલ દૃત્તિ ૪૫. ૨. દશ દિવસનું એક એવાં દશ ાથ. કુલ ૫૫૦ દત્તિ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy