SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ - સ્થાનાંગસમવાયાંગ ૨ (૮) અણગારનાં વિશ્વ-પાત્ર રેજેહરણ અલક પાંચ કારણે પ્રશસ્ત કહેવાય ૧. તેને પ્રત્યુપેક્ષા (પડિલેહણ) અલ્પ કરવી પડે છે; ૨. લઘુતા પ્રશસ્ત છે માટે, ૩. રૂપ વિધાસિક હોય છે? ૪. અનુજ્ઞાત તપનું અનુષ્ઠાન સહેજે થાય માટે, ૫. વિપુલ ઇન્દ્રિયનિગ્રહ થાય માટે. [-સ્થા ૪૫૫] ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે – ' ૧. લજજા; ૨. જુગુપ્સા-(વિકૃતાંગ જોઈને રખે કઈ પ્રવચનની ધૃણ કરે); ૩. પરીષહ (શીતોષ્ણ, દશમશાદ ). * [– સ્થા૦ ૧૭૧] નિગ્રન્થ અને નિગ્રન્થિનીએ ત્રણ પ્રકારનાં વચ્ચે રાખવાં અને વાપરવાં કપે– ૧. જાંગમિક-ત્રસજીવના અવયવથી ઉત્પન્ન થયેલ - ઊનનાં ૨. ભાંગિક – અતસી નામની વનસ્પતિનાં ૩. સુતરાઉ. - સ્થા૦ ૧૭૦] ૧. પડિલેહણમાં ઓછો સમય જવાથી એટલો સમય સ્વાધ્યાયમાં વધારે આપી શકે, તે ફાયદો છે. ૨. લધુતા એટલે હલકાપણું. કપડાં ન હોય તે દ્રવ્યથી ભાર ઓછો. વળી કપડા પર રાગષ પણ ન હોય તે ભાવથી ભાર હલકે. ૩. કપડાં ન પહેર્યા હોય એટલે અલિપ્સ સમજાય અને તેના પર બધા વિશ્વાસ મૂકે. ૪. ઉપકરણ સંલીનતા નામનું તપ જે ભગવાને કહ્યું છે તે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy