SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે (૭) અણુગારના આહાર-ઉપાશ્રય § છ કારણે શ્રમનિગ્રન્થ આહાર લેતા અતિક્રમણ નથી કરતા ― ૧. ભૂખના ઉપશમન માટે; ― ૨. વૈયાવૃત્ત્વ માટે — સેવા માટે; ૩. ઇર્યાવિશુદ્ધિ માટે; ૪. સચમાથે; ૫. પ્રાણધારણ માટે; ૬. ધમચિતાર્થે . ઠુ છ કારણે આહાર છેડે તા શ્રમનિગ્રન્થ અતિક્રમણ્ નથી કરતા – \ ૧. આતંક; ૨. ઉપસર્ગ; ૩. બ્રહ્મચર્યના રક્ષણ માટે; ૪. પ્રાણીયાથે, ૫. તપ માટે; ૬. શરીરત્યાગાથે. [-સ્થા॰ ૫૦૦], ગાચરચય્યર છ પ્રકારની છે 308: -: ૧. પેટા [ ચાખંડી લાકડાની પેટીની જેમ ચારે દિશામાં ગોચરી કરવાના નિયમ]; ૨. અપેટા [ચાર દિશાનું અડધું — અર્થાત્ એ દિશા નક્કી કરી તેમાં ગોચરી કરવાના નિયમ ]; ૩. ગેામૂત્રિકા [ચાલતી ગાય ઊધાછતા ત્રિકાણાની પરપરા થાય તેમ મૂત્રોત્સગ કરે છે; તેમ સામસામી આવેલાં ઘરાની એ હારામાં એક ઘર આ હારમાંથી અને ૧. અંગુત્તર (૪. ૧૫૯)માં આન ંદે એક ભિક્ષુણીને આવા જ પ્રકારના ઉપદેશ આપ્યા છે. ર. ગાય કે બળદ જેમ ઊંચા કે હલકા ઘાસના ભેદ કર્યો વિના ચરે છે, તેમ સાધુએ અનાસક્તભાવે ઊંચનીચ કુલમાં ભિક્ષા માટે ક્રવું તે.. Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy