SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૩૧ છે. જેની બાધા લીધી હોય તે ખાનાર; ૮. છ માસમાં એક ગણુમાંથી બીજા ગણમાં ચાલી જનાર; ૯ એક માસની અંદર પાણીમાં ત્રણ વખત અવગાહન કરે છે; ૧૦. એક માસમાં ત્રણ માયાસ્થાન સેવનાર; ૧૧. રાજપિંડ ખાનાર; ૧૨. જાણી જોઈને હિંસા કરનાર; ૧૩. જાણું જોઈને જ હું બેલનાર; ૧૪. જાણી જોઈને ચોરી કરનાર; ૧૫. જાણી જોઈને સચિત્ત પૃથ્વી ઉપર બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે; ૧૬. જાણી જોઈને સજલ પૃથ્વી કે સચિત્તશિલા વા જીવજંતુવાળી જગ્યામાં બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે ૧૭. સચિત્ત જલમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય કરનાર; ૧૮ જાણું જોઈને મૂળ, કંદ, ત્વચા, પ્રવાલ, પુષ્પ, ફલ, હરિત એ બધાનું ભજન કરનાર; ૧૯ વર્ષમાં દશ વખત જલાવગાહન કરનાર; ૨૦ વર્ષમાં દશ માયાસ્થાન સેવનાર; ૨૧. વારંવાર ભીના હાથવાળા પાસેથી અશનાદિ લઈ ખાનાર. [-સમ૦ ૨૧] નિગ્રન્થ કે નિગ્રંથીને આ છ કુવચનનો વ્યવહાર પે નહી૧ – ૧. અલીકવચન – જેમકે, દિવસે કઈ સાધુ કાં ૧. અંગુત્તરમાં સુભાષિત ભાષાનાં પાંચ લક્ષણ બતાવ્યાં છે: ૧.. કાળ જોઈને બેલા, ૨. સત્ય હોય, ૩. સ્નેહ યુક્ત હય, ૪. અર્થ સહિત હેય, ૫. મિત્રી ચિત્તથી બેલાય. અંગુર ૫,૧૯૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy