SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. છવપરિણામે ૨૯ ૫. યથાસૂક્ષ્મ નિગ્રન્થ :–[ બધા નિગ્રન્થ યથાસૂક્ષ્મનિગ્રન્થ કહેવાય ]. (૫) સ્નાતક નિગ્રથના પાંચ પ્રકાર છે – ૧. અશરીરી (અચ્છવી); ૨. અશબલ – અતિચારહિત હોવાથી; ૩. અકસ્મશ; ૪. સંશુદ્ધ જ્ઞાન-દશનધર અહંત જિન કેવલી; ૫. અપરિસાવી – અગી. [-સ્થા ૪૪૫ હું ત્રણ નિગ્રન્થને સંજ્ઞામાં ઉપયોગ નથી – ૧. પુલાક; ૨. નિગ્રન્થ; ૩. સ્નાતક. હું ત્રણ નિગ્રંથ સોપથાગ સહિત અને રહિત છેઃ – ૧. બકુશ; , પ્રતિસેવનાકુશીલ, ૩. કષાયકુશીલ. [– સ્થા૦ ૧૫૮ ] (૩) મુંડ મુંડર પાંચ છે : – (૧) ૧. શ્રોત્રેન્દ્રિય મંડ, ૨. ચક્ષુરિન્દ્રિય મુંડ, ૩. ઘાણેન્દ્રિય મુંડ, ૪ જિહ્વેન્દ્રિય મંડ, ૫. સ્પર્શેન્દ્રિય મુંડ. (૨) ૧. ક્રોધમુંડ, ૨. માન-મુંડ, ૩. માયામુંડ, ૪. લોભ મુંડ, ૫. શિરમુંડ. [–સ્થા ૪૪૩] ૧. સંજ્ઞા – આહારાદિ સંજ્ઞા. ૧. મુંડન - અપનયન. તેના બે ભેદ છે– દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મુંડન તે માથાના વાળ કાઢી નાખવા તે; અને ભાવથી મુંડન તે રાગ અને દ્વેષનું અપનયન. શ્રાન્ડિયાદિના વિષયમાં આસક્તિ કે દ્વેષ ન કરે તે શ્રોત્રેન્દ્રિયદિ મુંડ. તેવી જ રીતે ક્રોધાદિ મુંડ સમજવા. સ્થા-૧૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy