SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ** ૩. છવપરિણામો છદ્મસ્થને ઓળખવાનાં સાત સ્થાન – ૧. જીવની હિંસા કરનાર હોય; ૨. જૂઠું બોલનાર હોય; : ૩. ચેરી કરનાર હોય; ૪. વિષયમાં આસક્ત હોય; ૫. પૂજાસત્કારમાં રાચતા હોય; ૬. આ પાપકાય છે એમ બીજાને કહે છતાં પોતે તે જ કરતો હોય; ૭. બેલ્યા પ્રમાણે વર્તનાર ન હોય. હું આથી ઊલટું કેવળીને ઓળખવાનાં સાત સ્થાન નીચે પ્રમાણે છે :૧. અહિંસક હોય. ૨–૭. યાવત્ જેવું બેલે તેવું વર્તન પણ રાખે. [– સ્થા૦ ૫૫૦ ] હું અવધિજ્ઞાની પ્રથમ અવધિઉપગની પ્રવૃત્તિ વખતે પાંચ કારણે ચલિત – ક્ષુબ્ધ થાય – ૧. પૃથ્વીને અલપ જોઈને; ૨. સૂક્ષ્મજંતુના ઢગલારૂપ પૃથ્વીને જોઈને; ૩. મહાન અજગરનું શરીર જોઈને, ૪. અત્યન્ત સુખી અને મહતી અદ્ધિવાળા દેવને જોઈને, પ. અને ગ્રામનગરાદિમાં જેની કેઈ ને જાણ નથી તેવા દટાયેલા ખજાના જોઈને. હું પણ કેવળજ્ઞાની આ બધું જોઈને જરાય ચલિતક્ષુબ્ધ થતા નથી. [-સ્થા૩૯૪] હું છવસ્થ સર્વ પ્રકારે આ પાંચને જાણે દેખે નહિ– ૧. ધર્માસ્તિકાયને, સ્થા–૧૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy