SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામો આચારાંગનાં ચૂલિકા સહિત બધાં મળી ૧૮૦૦૦ પદે છે. -સમ૦ ૧૮] આચારાંગનાં ચૂલિંકા સહિત ૨૫ અધ્યયન છે– શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતષ્ણિક, સમ્યકત્વ, આવન્તી, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા, પિડૅષણ, શય્યા, ઈર્ષા, ભાષાધ્યયન, વસ્ત્ર, પાત્ર, ઉપગ્રપ્રતિમા, સાત સતકક, ભાવના, વિમુક્તિ. [-સમ- ૨૫] ચૂલિકા સહિત આચારાંગના ૮૫ ઉદ્દેશન કાલ છે. -સમ૦ ૮૫] નવ બ્રહ્મચર્યના ૫૧ ઉદ્દેશન કાલ છે. - સમ૦ ૫૧] સાત સતૈકકલ છે. [–સ્થા. ૫૪૫] " સૂત્રકૃતાંગના અધ્યયન. ૨૩ છે– સમય, વૈતાલિક, ઉપસગપરિજ્ઞા, સ્ત્રી પરિક્ષા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષા, વીય, ધર્મ, સમાધિ, માગ, સમવસરણ, યથાતથ્ય, ગ્રન્થ, જમઈએ, (આયાણિય), ગાથા, પુંડરિક, ફિયાસ્થાન, આહાર-પરિજ્ઞા, અપ્રત્યાખ્યાનકિયા, અણગારમૃત (આચારભૃત), આદ્રકીય, નાલંદીય. [-સમ- ૨૩] ૧. ઉદ્દેશક વિનાનાં આ સાત અધ્યયનો ગણવાં. તેમાંનું પ્રત્યેક પણ સપ્તકક કહેવાય છે. તે આ પ્રમાણે સ્થાન, નૈવિકી, ઉચ્ચાર-પ્રસ્ત્રવણવિધિ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા. વળી અહીં ચૂલિકામાં નિશીથને ન ગયું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy