SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ • સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૬) અહેતુ પાંચ છે – * અહેતુથી જાણતો નથી થાવત્ અહેતુથી છસ્થ મરણે મરે છે. (૭) અહેતુર પાંચ છે – અહેતુને જાણે છે યાવત્ અહેતુરૂપ કેવલીભરણે મરે છે. (૮) અહેતુક પાંચ છે – અહેતુથી જાણે છે યાવત્ અહેતુથી કેવલીમરણે મરે છે. [– સ્થા. ૪૧૦ ] વિવાદ છ પ્રકારને છે – ૧. પાછો પડીને (જરા ઢીલું મૂકીને કાલહરણ કરે પછી ઠીક મેકે જોઈને પ્રતિવાદી પર આક્ષેપ કરવા માંડે); ૨. પા પાડીને (ગમે તે બહાનું કાઢીને પ્રતિવાદી પાસે વિવાદ બંધ કરાવે અને પછી અવસર મેળવી ફરી શરૂ કરે); ૩. અનુકૂલ કરીને (સભ્ય અને સભાપતિને પિતાના પક્ષમાં લઈ વિવાદ કરે તે); ૪. પ્રતિકૂલ કરીને (સભ્ય, સભાપતિને વિરોધી કરી વિવાદ કરે છે. આમ ત્યારે જ કરે જ્યારે પોતે સમર્થ હોય); ૧. અહેતુને અર્થ ઉપર પ્રમાણે કરો; પણ અહેતુથી કથંચિત જાણે છે, સર્વથા નથી જાણો શું અર્થ કર. ૨-૩. આ પાંચ કેવલીને આશ્રયીને સમજવા. ૪. “આ હેતુસૂત્રની ટીકા મેં કરી છે પણ તેનું રહસ્ય તે સર્વજ્ઞ જાણે.” – ટીકાકાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy