SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સ્થાનાંગ-સમવાયાંગ ૨ :: (૨) મતિજ્ઞાન (૧) મતિજ્ઞાન એક છે. ઙ મતિના ચાર ભેદ છે. અવગ્રહ, ઠંડા, અવાય અને ધારણા. [-સ્થા॰ ૩૧ અથવા ૧. કુંભેાદક સમાન (હાય પણ અલ્પ અને ટર્ક પણ અલ્પકાલ ); ૨. વીરડાના પાણી સમાન (અલ્પ હોવા છતાં થોડુ નવું નવું વધતું હોવાથી વધુ ટકે છે ); ૩. તળાવના પાણી સમાન ( વિપુલ હોય છે અને ઘણાને ઉપકારી થાય છે તથા ટકી પણ વધુ રહે છે. ); ૪. સાગરના પાણી સમાન (સામાન્ય રીતે સકલ પદાર્થને વિષય કરે છે તેથી વિપુલ તથા અક્ષય હાય છે). હુ બુદ્ધિ (અશ્રુતનિશ્રિતમતિ )ના ચાર ભેદ છે ——— ૧. ઔપત્તિકી ( પહેલાં જેના વિષે સાંભળ્યું કે વિચાયું ન હેાય તે વિષયની તત્કાળે સૂઝ જે પડે તે); ૨. વૈયિકી (ગુરુશુશ્રુષા કરવાથી કાળક્રમે ધમ, અથ અને કામ વિષયક જ્ઞાન થાય તે); ૩. કાલ્મિકી ( કાઈ પણ કા અભ્યાસ તથા તદ્વિષયક વિચારથી તે કમની ખામતમાં આવતી નિપુણતા ); ૧. સામાન્યાલાચન તે અવગ્રહ; સામાન્યાવખાધ થયા પછી તેના વિશેષાની પરીક્ષા કરવી તે ઈહા; વિશેષનો નિશ્ચય તે અવાય; અને તે નિશ્ચયને દૃઢ કરી ટકાવી રાખવે તે ધારણા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy