SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે જ્ઞાન પાંચ છે – આભિનિબાધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન. [– સ્થા૪૬૩ ] (૧) પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે– ૧. પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. (૧) પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે – ૧. કેવલજ્ઞાન અને ૨. કેવલજ્ઞાન. ૧. કેવલજ્ઞાન બે પ્રકારનું છે – ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધ કેવલજ્ઞાન. $ ભવસ્થકેવલજ્ઞાન બે પ્રકારનું છે – સોગિભવસ્થ કેવલજ્ઞાન, અને અગિભવકેવલજ્ઞાન. સોગિભાવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે પ્રથમ સમય-સગિભાવસ્થ કેવલજ્ઞાન, અને અપ્રથમ સમય-સગિભવસ્થ કેવલજ્ઞાન. અથવા સોગિભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે – ચરમ-- સમયસયેગિભવસ્થ કેવલજ્ઞાન, અને અચરમસમય-સગિભવસ્થ કેવલજ્ઞાન. ૧. વસ્તુના વિશેષ બોધને જ્ઞાન કહે છે, અને સામાન્ય બેધને દર્શન કહે છે. ઈન્દ્રિયે અને મનથી થતું જ્ઞાન તે આભિનિબેધિક; શાસ્ત્રજ્ઞાન તે શ્રુતજ્ઞાન; ઇન્દ્રિય અને મનની મદદ વિના જે રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન; મને દ્રવ્યનું તથા તે દ્વારા ચિંતિત પદાર્થનું ઇન્દ્રિય-મનની સહાય વિના થતું જ્ઞાન તે મનઃ૫ર્ચાય; અને સકલવસ્તુને આત્મજન્ય સાક્ષાત્કાર તે કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનની સામાન્ય વ્યાખ્યા છે. આ પાંચજ્ઞાનનો વિચાર ભગવતી (૮, ૨. પૃ૦ ૩૨૦)માં છે. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy