SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ૩. જીવપરિણામે [ દં૨-૧૧] ભવનપતિને પણ ત્રણ લેહ્યા છે, પણ તે સંક્લિષ્ટ સમજવી. [દં૦ ૧૨, ૧૩] પૃથ્વી અને અષ્કાયની ઉપર પ્રમાણે. [દં, ૧૪, ૧૫] તેજ અને વાયુકાયની નારક જેમ. [દં, ૧૬] વનસ્પતિકાયની ભવનપતિ જેમ. [ દં, ૧૭-૧૯] દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને નારકની જેમ. [૨૦, ૨૧] પંચેન્દ્રિયતિયચ અને મનુષ્યને– ત્રણ સંકિલષ્ટ – કૃષ્ણ, નીલ અને કાપત; અને ત્રણ અસંકિલષ્ટ - તેજ, પદ્ધ અને શુક્લ. [Ė ૨૨] ચંન્તરને ભવનપતિની જેમ. દંડ ૨૪] વૈમાનિકને ત્રણ લેશ્યાઃ તેજે, પદ્મ, શુક્લ. [-સ્થા. ૧૩૨] સીધમ અને ઈશાન વિમાનમાં તેલેક્યા છે. [-સ્થા૦ ૧૧૫] પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યદેવને છ લેક્યા છે : કૃષ્ણ યાવત્ શુક્લ. [–સ્થા. ૫૦૪] અસુરકુમારને ચાર લેહ્યા છે. ૧. કૃષ્ણ, ૨. નીલ૦, ૩. કાપત, ૪. તેજે. $ બાકીના ભવનપતિને પણ તે જ છે. છે પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય અને વાણવ્યંતરને પણ તે જ ચાર લેહ્યા છે. [– સ્થા. ૩૧૯] ૧. સંકિલષ્ટ વિશેષણ એટલા માટે કે ચોથી તે જેલેશ્યા - અસંકિલષ્ટ પણ અસુરકુમાર આદિને હેય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy