SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જીવ વિચાર ૨. મિથ્યાષ્ટિનારકની વગણું, ૩. સમ્યમિથ્યાદષ્ટિ નારકની વગણ. દિંવે ર-૧૧] ૧-૩. દશ ભવનપતિની પણ નારક જેમ ત્રણ ત્રણ વગણ. [દં૦૧૨] ૧. મિથ્યાષ્ટિ પૃથ્વીકાયની એક વગણ. દિ૦૧૩-૧૬]૧. અપકાયાદિ ચાર સ્થાવરની પણ એક એક વગણે પૃથ્વીકાયની જેમ. [૬ ૧૭] ૧. સમ્યગ્દષ્ટિ કીન્દ્રિયની એક વગણું, - ૨. મિથ્યાદૃષ્ટિ દ્વીન્દ્રિયની એક વગણ. [Ė૦૧૮-૧૯] ૧-૨. ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની પણ બબ્બે વગણ હીન્દ્રિય જેમ. [Ė ૨૦-૨૪] ૧-૩. પંચેન્દ્રિય તિયચથી વૈમાનિક સુધીના જીની ત્રણ ત્રણ વગણઓ નારક જી જેવી જ છે. - હું કૃષ્ણ અને શુલપાક્ષિક છાની વગણ – ૧. કૃષ્ણપાક્ષિક ની એક વગણ, * ૨. શુલપાક્ષિક જીવોની એક વગણ. [દં૦ ૧] ૧. કૃષ્ણપાક્ષિક નારકની એક વગણ, ૨. શુક્લપાક્ષિક નારકની એક વગણું. [૬૦ ૨-૨૪] ૧-૨. અસુરકુમારાદિ બાકીના ર૩ જીવદડકમાં પણ નારક જેમ બખે વગણ છે. ૧. પૃથ્વીકાયિક સર્વ જીવ મિથ્યાદૃષ્ટિ જ હોય છે. તેથી તેમની અહીં એક જ વર્ગણ ગણી છે. આ જ પ્રમાણે જે દંડકમાં ત્રણમાંથી જેટલી દષ્ટિ સંભવે છે, તે દંડકમાં તેટલી જ વર્ગણ બતાવી છે. ૨. જેમને અર્ધપુલ પરાવર્તથી ઓછો સંસાર બાકી હોય તે શુક્લ પક્ષિક, અને જેમને તેથી વધારે બાકી હોય તે કૃષ્ણપાક્ષિક. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy