SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ©જ સ્થાનાંગલ્સમવાયાંગ ૨ (૪) ૧. સૂક્ષ્મ, ૨. બાદર, ૩. સૂક્ષ્મ–બાદર (સિદ્ધ). (૫) ૧. સંજ્ઞી, ૨. અસંજ્ઞી, ૩. સન્ની-નેઅસંશી (સિદ્ધ). (૬) ૧. ભવ્ય, ૨. અભવ્ય, ૩. ભવ્ય-નોઅભવ્ય (સિદ્ધ). -સ્થા. ૧૬૨ ] સવ જીવના ચાર પ્રકારે – (૧) ૧. મનગી ,૧ ૨. વચનગીર, ૩. કાયયોગી, ૪. અયોગી (નિરુદ્ધ વેગવાળા કેવળી અને સિદ્ધ). (૨) ૧. સ્ત્રીવેદક, ર. પુરુષવેદક, ૩. નપુંસકવેદક, ૪. વેિદક (અનિવૃત્તિ બાદરાદિ છ ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). (૩) ૧. ચક્ષુદંશની –ચતુરિન્દ્રિયાદિ, ૨. અચક્ષુર્દશની – એકેન્દ્રિયાદિ, ૩. અવધિદશની, ૪. કેવલદશની. () ૧. સયત–સર્વવિરતિવાળે સાધુ, ૨. અસંયતિ– અવિરત, ૩. સંયતાસયત – દેશવિરત ઉપાસક, ૪. સંયત-અસંયતિ–સિદ્ધ. [–સ્થા ૩૬૫] સવ જીવના પાંચ પ્રકારે – (૧) ૧. ફોધકષાયી, ૨. માનકષાયી, ૩ માયાકષાયી, ૪. ભકષાયી, ૫. અકષાયી (ઉપશાંતહાદિ ચાર ગુણસ્થાનવતી છે અને સિદ્ધ). ૧. જેને મનેયોગ હોય તેને બીજા બે વચન- અને કાગ હોય છે પણ અહીં મનની પ્રધાનતા ગણી તેવા જીવોને મનોવેગી કહ્યા છેસંજ્ઞી પંચેન્દ્રિય. ૨. વચનયોગવાળાને પણ કાયયોગ હોય છે પણ એ બે પેગમાં વચનની મુખ્યતા છે, માટે તેવા છ કાયમી ગણાય છે - દ્વીન્દ્રિયાદિ ૩. કાયયોગી જેને માત્ર કાગ હોય તેવા- એકેન્દ્રિય છો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy