SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સ્થાના સમવાયાંગ ૧ સત્તર, કેઈ અઢાર, કેઈ ઓગણીસ, કોઈ વસ, કોઈ એકવીસ, કઈ બાવીસ, કેઈ તેવીસ, કેાઈ ચોવીસ, કઈ પચીસ, કઈ છવ્વીસ, કઈ સત્તાવીસ, કેઈ અઠ્ઠાવીસ, કઈ ઓગણત્રીસ, કઈ ત્રીસ, ઈ એકત્રીસ, કંઈ બત્રીસ, કઈ તેત્રીશ ભવ ઘણુ કરી મુક્ત થશે. [-સમ૨-૩૩] ઈષત્રામ્ભારા પૃથ્વીનાં બાર નામે છે – ૧. ઈષત; ૨. ઈશ્વસ્ત્રાગભારા; ૩. તનુ; ૪. તનુકાર; ૫. સિદ્ધિ; ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુકતાલય; ૯. બ્રહ્મ; ૧૦. બ્રહ્માવતંસક; ૧૧. લોકપ્રતિપૂરણ; ૧૨. લેકાગચૂલિકા, | [ –સમ૦ ૧૨] ઈષપ્રાગભારા પૃથ્વીને આયામ – વિષ્કભ ૪૫ લાખ જન છે [–સમર ૪૫] સિદ્ધગતિમાં ઉપપાત વિરહકાળ' ઉત્કૃષ્ટ છ માસ છે. [-સ્થા પ૩૫] જે જીવનું ચરમશરીર ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે, તે જીવ જ્યારે સિદ્ધગતિમાં જાય ત્યારે ત્યાં તેના જીવપ્રદેશની અવગાહના ૩૦૦ ધનુષથી કાંઈક વધારે હોય છે. [-સમ૦ ૧૦૪} * ૧ એક જીવ સિદ્ધ થયા પછી વધારેમાં વધારે છ મહિના સુધી કોઈ પણ જીવ સિદ્ધ ન થાય એવું બને. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy