SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નિરા આતધ્યાનનાં ચાર લક્ષણા છે ૧. ક્રેન્દ્રન, ૨. શાક, ૩. તેપનતા – અશ્રુવિમાચન, ૪. પરિદેવના - વારે વારે ક્લેશ ઉપાવે તેવી ભાષાના પ્રયોગ. (૨) રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે --~ ૧. હુિ સાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુબંધી, ૪. સંરક્ષણાનુમન્ત્રી – વિષયસંરક્ષણના ઉપાયનું ચિંતન. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણા — ― ૧. આસન્નદોષ – પ્રવૃત્તિની અઠુલતારૂપ દોષ, ૨. બહુદોષ – હિંસાદિ અનેક દોષ, ૩. અજ્ઞાનદોષ - અજ્ઞાનથી હિંસાદિમાં પ્રવૃત્તિ તે, - ૪. આમરણાંત દોષ – મરણપયંતને હિંસાદિ દોષ, (૩) ધર્મધ્યાન ચાર પ્રકારનું છે ૧૫૧ ૧. આજ્ઞાવિચય --પ્રવચનની પર્યાલેાચના, ૨. અપાયવિચય – રાગાદિન્ય દોષાની પર્યાલાચના, ૩. વિપાકવિચય – કમલનું ચિ’તન, - ૪. સ’સ્થાનવિચય – જીવ લેાક આદિના સંસ્થાનના વિચાર. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે ૧. આજ્ઞારુચિ,-પ્રવચન વ્યાખ્યાનમાં શ્રદ્ધા, ૨. નિસગ રુચિ – ઉપદેશ વિના શ્રદ્ધા થવી તે, ૩. સૂત્રરુચિ – આગમમાં શ્રદ્ધા, ૪. અવગાઢચિ - આગમના વિસ્તૃત અધ્યયનથી શ્રદ્ધા. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy