SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ પ્રશ્ન છ પ્રકારે થાય છે ૧. સંશય પ્રશ્ન ( કોઈ વિષયમાં સશય થવાથી ); ૨. મિથ્યાભિનિવેશ પ્રશ્ન ( પર પક્ષમાં દૂષણ દેવા માટે); ૩. અનુયાગી પ્રશ્ન (જે વસ્તુનું વ્યાખ્યાન કરવું હોય તે જ વિષયમાં ગુરુ પેાતે પ્રશ્ન ઉપાડી વ્યાખ્યા કરે તે); ૪. અનુલામ પ્રશ્ન ( સાંભળનારને અનુકૂલ બનાવવા માટે કુશળપ્રશ્ન વગેરે પૂછવા તે); ૫. જાણીને કરાયેલા પ્રશ્ન (જેમ શાસ્ત્રમાં ગૌતમ પૂછે છે); ૬. ન જાણતા હોવાથી કરાયલા પ્રશ્ન. [ સ્થા॰ ૫૩૪] હુ આ ચાર માટી એકમેાએ નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાયર કરવા ક૨ે નહિ - ૧. આષાડી એકમ (વદની ), ૨. આસાની એકમ (વની), ૧. પ્રશ્નોનું વિવેચન કરતાં ભગવાન બુદ્ધે કહ્યુ છે કે, કોઈ પ્રશ્ન એવા હાય જેના એક અંશના ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવે હાય છે જેના સામેા પ્રશ્ન કરીને ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવા હાય છે જેના ઉત્તર આપવા જ નહિ; કોઈ એવા હાય છે જેના વિભાગ કરીને ઉત્તર આપવા જોઈએ. – અંગુત્તર૦ ૪-૪૨, પ્રશ્નનાં અહીં જણાવેલ કારણા જેવાં જ અ'ગુત્તર૦માં પણ મતાવ્યાં છે. ૫-૧૬૫. ૨. અહીં સ્વાધ્યાય શબ્દથી નદી આદિ સૂત્રની વાચનાદિને નિષેધ સમજવે. અનુપ્રેક્ષા કરવાની છૂટ છે. આ દિવસે મહાત્સવના હોવાથી તે દિવસે સ્વાધ્યાય કરવાથી લાકવિરુદ્ધ આચરણ કર્યુ કહેવાય, માટે નિષેધ કર્યો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy