SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ થાનગરન્સમવાયાંગ: ૧ ૪. આયુક્ત શયન; ૫. આયુક્ત ઉલ્લંઘન કૂદીને ઓળંગવું; ૬. આયુક્ત પ્રલંઘન – ઓળંગવું, છે. આયુક્ત સન્દ્રિયોગયુક્તતા. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકાર છે – ૧-૭. અનાયુક્ત ગમન યાવત્ અનાયુક્ત સન્દ્રિયયેગ યુક્તતા. $ લેકેપચાર વિનય સાત પ્રકારનો છે – ૧. નજીક રહેવું–જેથી બેલનારને તકલીફ ન પડે, ૨. પરાભિપ્રાયનું અનુસરણ; ૩. કાયહેતુ–જેમકે આમણે મને શ્રત આપ્યું તે તે કહે તે મારે કરવું જોઈએ એમ સમજી; ૪. કૃતપ્રતિકૃતિતા – આમનું કાંઈક કામ કરું તો મારા પર ઉપકાર કરશે એમ સમજી; ૫. આતગવેષણ – રેગીને શોધીને તેની દવા કરવી તે. • ૬. દેશકાલજ્ઞતા; ૭. સેવાર્થમાં અનુકૂલતા. [-સ્થાવ ૫૮૫] ૭. વૈયાવૃત્ય – સેવા વૈયાવૃજ્ય ત્રણ પ્રકારનું છે – (૧) ૧. ધામિક વૈ; ૨. અધામિક વિ; ૩. ઉભય વૈ૦. ૧. ભેજનાદિ વડે સેવા – ઉપકાર કરે . ભગવતી સૂત્રમાં વૈયાવૃજ્યના આચાર્યાદિ અધિકારી ભેદે દશ ભેદ ગણાવ્યા છે પૃ. ૧૫૦. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy