SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નિર્જરા નિરાશ એક છે. [ સ્થા૦ ૧૬; –સમય ૧] નિરાસ્થાન પાંચ છે – ૧. પ્રાણુતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણુક ૩. અદત્તાદાનથી વિરમણ; ૪. મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ. [–સમય ૫] પાંચ કારણે જીવ (કમ) રજને વમે છે – (૧–૫) ઉપર પ્રમાણે [–સ્થા૦ ૪ર૩] પરિજ્ઞાર પાંચ છે – ૧. ઉપધિ (વસ્ત્રાદિઉપકરણ) પરિજ્ઞા;૨. ઉપાશ્રય પરિજ્ઞા ૩. કષાયપરિજ્ઞા, ૪. ગપરિજ્ઞા, પ. ભક્તપાન પરિઝા. -સ્થા૪ર૦ ] છુ ત્રણ કારણે શ્રમણનિગ્રન્થ મહાનિર્જરા અને મહાપર્યાવસાન પામે – ૧. જ્યારે હું થોડું ઘણું શ્રુત ભણીશ; ૧. કમનું ખરી જવું તે નિર્જરા. આઠ કર્મની અપેક્ષાએ નિજ આઠ પ્રકારની થાય છે; તથા જે બાર તપ વડે નિજ થાય છે, તેમની અપેક્ષાએ નિર્જરા બાર પ્રકારની પણ ગણાય છે. ૨. વસ્તુનું જ્ઞાન કરી, તે વિષે કરવા-ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેઆ પણ નિજેરાનું કારણ છે. ૧૨૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy