SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સંવર ૧૧૭ ૧. આ પરીષહ તથા ઉપસગ કરનારે જીવ પિતાના કમના ઉદયને વશ થઈને ઉન્મત્ત થયેલ છે અને તેથી જ મને વઢે છે, મારી મશ્કરી કરે છે, મને બાંધે છે કે મારી ચામડી ઉતારે છે અને મારાં વસ્ત્ર વગેરે લઈ જાય છે, ફાડી નાખે છે અને ટુકડા કરી નાખે છે, – એમ વિચારીને. ૨. આ તો યક્ષાવિષ્ટ છે અને તેથી જ મને વઢે છે ઇત્યાદિ વિચારે. ૩. મારા જ કંઈ પૂર્વકમને ઉદય થયે હશે તેથી મને આ વઢે છે ઇત્યાદિ વિચારે. ૪. આ દુઃખને જે હું સમ્યફ નહિ સહન કરું, ક્ષમા નહિં ધરું, તે મને જ નવાં પાપકમ બંધાશે એમ વિચારે. પ. અને જે હું સમ્યકુ સહન કરીશ તે મારા જ કમની નિજા થશે એમ વિચારે. -િસ્થા. ૪૦૯] કેવલી આવેલા ઉપગ અને પરીષહને સમ્યક રીતે રહે છે તેનાં પાંચ કારણે છે – ૧. આનું તે ચિત્ત જ ઠેકાણે નથી તેથી મારા પર આક્રોશ કરે છે, ઈત્યાદિ વિચારે. ૨. આનું ચિત્ત જ ઉન્મત્ત છે તેથી આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે. ૩. આ પુરુષ યક્ષાવિષ્ટ છે તેથી આક્રોશ આદિ કરે છે એમ વિચારે ૪. મારા પૂર્વભવના કમને ઉદય છે જેથી કરીને આ માણસ મારા પર આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે. ૫. મને આવી રીતે સમ્યક્ પ્રકારે ઉપસગ અને પરીષહને સહન કરતે જોઈને બીજા શ્રમણ- નિગ્રંથે પણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy