SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૧૬. રત્યરતિત્યાગ એક છે. ૧૭. માયા મૃષાત્યાગ એક છે. ૧૮. મિથ્યાદર્શનવિવેક એક છે. પાંચ મહાવ્રત છે (૧) સવ પ્રાણાતિપાતથી વિરમણુ; (૨) સવ મૃષાવાદથી વિરમણુ; (૩) સવ" અદત્તાદાનથી વિરમણ; (૪) સવ મૈથુનથી વિરમણુ; (પ) સત્ર પરિગ્રડથી વિરમણુ. [-સ્થા॰ ૩૮૯,- સમુ૦૫] [ - સ્થા॰ ૪૮ } સામાયિકર એ પ્રકારનું છે-(૧) અગાર સામાયિક; (ર) અણુગાર સામાયિક. [સ્થા ૮૪ અણુવ્રત પાંચ છે (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ; (ર) સ્થૂલ મૃષાવાદવિરમણુ; (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણુ; (૪) સ્વદાર સñાષ; (૫) ઇચ્છા પરિમાણુ, [-સ્થા॰ ૩૮૯ ] ――― ૧. પાંચ મહાવ્રતના વિવરણ માટે જીએ પ્રશ્નવ્યાકરણ ૬-૧૦; દશવૈકાલિક – -અ૦૪, અને તત્ત્વાર્થાં અ॰ ૭. ભગવતીમાં પ્રત્યાખ્યાનની સમજમાં પાંચ મહાવ્રતાના ઉલ્લેખ છે.-શ૦ ૭, ઉ૦ ૨, પૃ. ૧૩૫. ર, જેનાથી સમત્વની પ્રાપ્તિ થાય, તે સામાયિક. આ વ્રતમાં સાધુને સ` સાવદ્ય (દોષિત) વ્યાપારને જીવનપર્યંત અને ગૃહસ્થને નક્કી કરેલ. કાલ સુધી ત્યાગ કરવાના હોય છે. વધુ માટે જીએ પ્રકરણને અંતે ન. ર. ટિ ૩. ખૌમતની સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન: ૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy