SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ર. સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ - ૯ અનિવૃત્તિ બાદર, ૧૦. સૂમસપરાય ઉપશામક અથવા ક્ષેપક, ૧૧. ઉપશાંત ; ૧૨. ક્ષીણમે; ૧૩. સગી કેવલી, ૧૪. અગીકવલી. [–સમય ૧૪ ] ક્ષીણમેડ અને ત્રણ કમશ યુગપદુ ક્ષય પામે —– ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય, ૩. અન્તરાય. [સ્થા૦ ૨૨૬] હું પ્રથમ સમયના જિનને ચાર કર્મ ક્ષીણ હાય – ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. મેહનીય; ૪. અન્તરાય. $ જેને જ્ઞાનદશન ઉત્પન્ન થયું છે તેવા અડત્ જિન, કેવળી ચાર કર્મો વેદે – ૧. વેદનીય; ૨. આયુ; ૩. નામ; ; ગોત્ર. ૬ પ્રથમ સમયના સિદ્ધના ચાર કર્યા છે યુગપદ્ ક્ષય પામે છે – * ૧. વેદનીય; ૨. આયુ, ૩, નામ; ૪. ગોત્ર. [-સ્થા૦ ૨૬૮] ટિપણે ૧. કર્મ વિષે બાંદ્ધ માન્યતા – અંગુત્તરમાં કહ્યું છે કે ચેતના એ જ કામ છે. અને ચેતનાથી – મન, વચન, અને કાયાથી કામ કરે છે. સ્પર્શ (ઈદ્રિય-વિષય-સંનિકર્ષ) એ કર્મનું કારણ છે. કેઈ કમ નરકમાં, કઈ સ્વર્ગમાં કોઈ તિર્યંચમાં, તે કઈ કર્મ મનુષ્યમાં જન્મી જોગવવું પડે છે. કોઈ કર્મનું ફળ આ જ ભવમાં મળે છે, તો કેઈ કમનું ફળ પરભવમાં પણ મળે છે. સ્પર્શનિધિથી કર્મનિરોધ થાય છે. આર્યઅષ્ટાંગિક માગ એ કમનિરોધનો માર્ગ છે. [–અંગુ. ૬. ૬૩] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy